Month: September 2021

ડ્રેઇન ગેસથી ચા બનાવતા એક ચા વાળાના વિડીયોથી મોદી વિરોધીઓની બોલતી બંધ થઈ જુઓ વાયરલ થયો વિડીયો

Views 🔥 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટના વિશ્વ બાયો-ફ્યુઅલ ડે પર પોતાના સંબોધન દરમિયાન જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો કે...

ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે કોસ્ટગાર્ડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

Views 🔥 કોસ્ટગાર્ડ દ્વારએરક્રાફ્ટ, જહાજ અને રડાર સ્ટેશન મારફતે સ્થિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે. દરિયા નજીકના માછીમારોને...

સરકારી નોકરી માટે ડોપિંગ ટેસ્ટ કરાવતું રાજય બન્યું ગુજરાત…

Views 🔥 પોલીસ ઇન્સ્પેકટર ભરતીમાં થયા ડોપિંગ ટેસ્ટ ગાંધીનગર : ડોપિંગ ટેસ્ટ બાબતે હાલ સૌ કોઈ જાણતા હશે. મોટા ભાગે...

ઐતિહાસિક પોળોનું ધબકતું જીવન કેનવાસ પર જીવંત બન્યું

Views 🔥 અમદાવાદ : ચિત્રકાર હંમેશા પોતાની  કળા સાધનામાં લીન રહીને કળા સાધનાનો સંકલ્પ સિધ્ધ કરે છે. વૈશ્વિક ધરોહર અમદાવાદના...

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી યુ.એન. મહેતા હોસ્પિટલ દાખલ, મેવાણી સમર્થકો અને દલિત સમાજમાં ચિંતા પ્રસરી

Views 🔥 છાતીમાં દુખાવો થતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અમદાવાદ: બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને અચાનક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....

ગ્રીન કોરિડોર એટલે શું ? કેવી રીતે 12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપી હ્યદય પહોચ્યું સિવિલ થી સીમ્સ હોસ્પિટલ?

Views 🔥 બ્રેઇનડેડ થયેલ વ્યક્તિના જયારે ફેફસા તેમજ હૃદય જેવા અંગો શરીરમાંથી કાઢ્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરીને બેસાડવા માટે...

જુનાગઢના દર્દીનું હ્ર્દય મોરબીના દર્દીમાં ધબક્યુ! અમર કરે અંગદાન, દર્દીની 5 વર્ષની અસહ્ય પીડાનો અંત આવ્યો

Views 🔥 અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર બનેલી ઘટના બ્રેઇનડેડ દર્દીના હ્યદયનું અંગદાન મેળવવામાં મળી સફળતા “હ્ર્દય” સિવિલ હોસ્પિટલ થી...

અમદાવાદમાં નરેન્દ્ર મોદી વનનું નિર્માણ કરવામાં આવ્યું, બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં ૭૧ હજાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

Views 🔥 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જ્ન્મદિને અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ...

અંબાજી મેળો રદ કરવાનો મામલો, ગૃહ વિભાગના હુકમનો અનાદર!આદેશ છતાં અંબાજી મંદિર ખુલ્લો મુકાયો, સંક્રમણ ફેલાવવાની દહેશત,

Views 🔥        રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )          સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે....

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન

Views 🔥 રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ - ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીશ્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને શપથ લેવડાવ્યા...

You may have missed