Main Story

Editor’s Picks

Trending Story

જાણો કોંગ્રેસના વચનો! જાહેર કરી મેનીફેસ્ટો માં ગેરંટી

કોંગ્રેસનો લોકસભા ચૂંટણીનો મેનિફેસ્ટો 'ન્યાય પત્ર' જાહેર, 5 ન્યાય અને 25 ગેરન્ટીનો વાયદો લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો...

RBI MPC Meet 2024: EMIમાં કોઈ રાહત નહિ, ના લોન થઈ સસ્તી, RBIએ રેપો રેટમાં નથી કર્યો કોઈ ફેરફાર

RBI MPC Meet 2024: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુખ્ય વ્યાજ દરો પર મૉનેટરી પૉલિસી કમિટી (MPC)ના...

અમદાવાદ ગેરકાયેસર ચાલતું હુકબાર ઝડપાયું! કેફેની આડમાં ચાલતું હતું હુકાબાર

નામાંકિત કેફેની આડમાં હુક્કાબાર, રસિયાઓ માટે કરાતું હતુ ખાસ આયોજન અમદાવાદમાં ફરી એકવખત હુક્કાબારનું ચલણ શરૂ થયું છે. લાંબા સમયથી...

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો!નફાખોરી કરતી ખાનગી શાળાઓને મોટો ફટકો…

ખાનગી શાળાઓની ફીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ખાનગી સ્કૂલોમાં સામેની ફી રેગ્યુલેટરી કમિટીની અપીલ નામંજૂર છે....

સેરોગસી વ્યવસાય વિષે જાણવું હોય તો “દુકાન” ફિલ્મ વિશે જાણો!  ફિલ્મ “દુકાન” 5મી  એપ્રિલના રોજ રિલીઝ થવા સુસજ્જ

• ફિલ્મની ટીમ બની અમદાવાદની મહેમાન અમદાવાદમાં આજે સેરોગસી ફિલ્મના કલાકારો સહિતની સમગ્ર ટીમ મહેમાન બની. વર્ષોથી ફિલ્મોમાં સેરોગસીનાં મુદ્દો...

સંદેશાત્મક ફિલ્મ “ભારત મારો દેશ છે” ને ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં મળ્યા 6 પુરસ્કાર

અમદાવાદ : ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક "સરનામાં વગરના માનવીઓ" પર આધારિત ગુજરાતી ફિલ્મ "ભારત મારો દેશ છે" ને તાજેતરમાં...

A.I ના ઝપાટે આવ્યા હવે! સુધરી જજો નહિતર મોંઘુ પડશે

અમદાવાદમાં હવે પોલીસ અને કોર્પરેશન A.I. ટેક્નોલોજીનો ઉપયોગ કરશે અને દંડ ફટકારશે ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે. એમાંય...

મતદારોનું મહત્વ! જાણો, કેટલા પ્રકારના મતદાતા હોઇ છે અને કેટલી રીતે થાય છે મતદાન?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે લોકસભા ચૂંટણી માટે ભારતમાં 97 કરોડ મતદારો નોંધાયા છે. ચૂંટણી માટે 10.5 લાખ મતદાન...

મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની  અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ

કેન્યા અને બાંગ્લાદેશના આ  બાળકોની અગાઉ તેમના દેશમાં સર્જરી કરાઇ હતી : જે નિષ્ફળ જતા બાળકો અમદાવાદ સિવિલ આવ્યા.                        અમદાવાદ...

ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફીની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી

સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક ૮ ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ...