Main Story

Editor’s Picks

Trending Story

અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકોએ પોલીસકર્મીને ઘેરી લીધો અને છૂટાહાથની મારામારી કરી! જુઓ વિડિયો થયો વાયરલ

અમદાવાદ એરપોર્ટમાં રિક્ષાની એન્ટ્રી જ બંધ કરી દેવાઈમુસાફરોને હવે કેબ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો આધાર ડોમેસ્ટિક ટર્મિનલમાં એરપોર્ટ સુરક્ષાકર્મીઓ-પોલીસ અને રીક્ષાચાલકો...

અમદાવાદ કાર ચાલકે એક ફિઝિયોથેરાપિસ્ટનો ભોગ લીધો!

કેશવબાગ પાસે ભયંકર અકસ્માત, ઓવરસ્પીડ કારે, એક્ટિવાને ફંગોળ્યું, ફિઝિયોથેરાપિસ્ટ 50 મીટર ઢસડાઇ, કરૂણ મોત અમદાવાદમાં રફતારે વધુ એકનો ભોગ લીધો...

લોકસભા ચૂંટણી 2024: અમદાવાદ / કોંગ્રેસે શહેરના 48 વોર્ડના પ્રમુખોની કરી નિમણુંક

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના 48 વોર્ડના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડમાં બે પ્રમુખોની નિમણુંક કરવામાં...

પોલીસની દારૂની મહેફિલ સાથે મારામારી! વિડિયો વાયરલ થતા તપાસના આદેશ

ત્રણ પોલીસ ઇન્સ્પેકટર બદલી થઈ ખેડામાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટરનો સિગરેટ અને દારૂની મહેફિલ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો વાયરલ થઈ...

અમદાવાદના કૈદીઓ દ્વારા બનાવવામાં આવતા ‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે નવો હેરિટેજ લુક

અમદાવાદ:  આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા 'જેલ ભજીયા હાઉસ'ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર...

ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી! જાણો કેમ છે જામનગર વાસીઓ આનંદમાં

જામનગર: સ્પોર્ટ્સ પરિવારમાંથી આવતા જામનગરના યુવા અને સક્રિય મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી છે જેના લીધે જામનગર શહેરમાં...

કચ્છના યુવા સાહસિકોએ એક જ દિવસમાં સર કર્યા કચ્છના 6 ડુંગરો, જાણો શું છે ઉદ્દેશ્ય

કચ્છમાં એડવેન્ચર ટુરિઝમ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે કચ્છના યુવાનો દ્વારા એક જ દિવસમાં કચ્છના 6 ડુંગરો ચડવાનો સાહસ ખેડવામાં આવ્યો છે....

ગુના અટકાવવા ગુનેગારોથી બે જનરેશન આગળ રહેવું પડશે: ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહેNFSU ખાતે “સેન્ટર ઓફ એકસેલન્સ ઈન ડિજિટલ ફોરેન્સિક" અને પાંચમી આંતરરાષ્ટ્રીય અને 44મી ઓલ ઇન્ડિયા ક્રીમીનોલોજી કોન્ફરન્સનું...

શાબાશ હેત્વી! વડોદરા સાથે ગુજરાતનું નામ રોશન કર્યું

વડોદરાની ૭૫ ટકા સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગથી પીડિત હેત્વી ખીમસુરીયાને નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત વિવિધ...

અમદાવાદના રિક્ષા ચાલકે અકસ્માતે બ્રેઈન ડેડ થયા બાદ પણ ચાર લોકોને નવજીવન આપ્યું

હા...અમને અંગદાનના મહત્વ વિષે ખબર છે ! અમારા સ્વજનનું પણ અંગદાન કરવું છે, જેથી અન્યને નવજીવન મળી શકે :- અંગદાતા...