અમદાવાદ ખાતે ડૉ કિરીટભાઈ સોલંકીનું તામ્રપત્ર એનાયત કરી જાહેર અભિવાદન કરાયું
અમદાવાદ: ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા ૮ મી જુલાઇ ૧૯૪૫ માં સ્થાપિત પીપલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સિદ્ધાર્થ કૉલેજના ‘આનંદ...
અમદાવાદ: ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા ૮ મી જુલાઇ ૧૯૪૫ માં સ્થાપિત પીપલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સિદ્ધાર્થ કૉલેજના ‘આનંદ...
દીકરીઓ સમાજમાં પોતાના પગ પર આત્મનિર્ભર બને તે માટે કેક સ્પર્ધાનું આયોજન અમદાવાદ: આજના યુગમાં યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં આગળ વધતા...
લગ્ન કર્યા વગર યુવક યુવતી એક સાથે જીવન ગુજારે, આજકાલ તેને લિવ ઇન રિલેશનશિપ કહેવામાં આવે છે. પણ શું આપ...
રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર અને થરાદ ટીડીઓની મહેનત રંગ લાવી વર્ષોથી દેહવ્યાપાર કરતી વાડિયાની આશરે 60 મહિલાઓએ અંબાજીમાં સ્વરોજગરનો સંકલ્પ...
અગાઉ પ્રથમ પોસ્ટિંગ વખતે દર્શન કરવા પહોંચ્યા હતા દેશના સૌથી નાની વયના આઈપીએસ અધિકારી સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા...
કોવિડ બાદ લોકોમાં આરોગ્ય પ્રત્યે ઘણી જાગરૂકતા આવી છે તો બીજીબાજુ પોતાની લાઈફસ્ટાઈલને લઈ દેખાવ, કપડાં, હરવા ફરવાની સાથે સ્વસ્થ...
મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટકયા, દાનપેટી, છત્ર અને મુકટની ચોરી શિયાળો શરૂ થતાં જ જાણે ગોમતીપુર પોલીસ ઠંડી પડી ગઈ છે....
ગુજરાતમાં તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાત સુધારાઈ: ગ્રેજયુએટ જરૂરી ધો.12 પાસની શૈક્ષણિક લાયકાત વધારાઈ: પંચાયત સેવા પસંદગી મંડળનો પરિપત્ર...
ઊંઝા-મહેસાણા ખાતેથી બનાવતી જીરું અને અન્ય એડલટ્રન્ટ મળી આશરે રૂ. ૮૯ લાખની કિંમતનો ૩૧,૦૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો: ખોરાક અને...
વડાપ્રધાનના હસ્તે નવા એરપોર્ટ ટર્મીનલને પણ ખુલ્લુ મુકાશે: સુરત માટે નવી આંતરરાષ્ટ્રીય ફલાઈટની પણ જાહેરાત થાય સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી...