અમદાવાદ મણિનગર વિસ્તારમાં  “પામ સન્ડે” ઉજવણી કરવામાં આવી

0
અમદાવાદ મણિનગર વિસ્તારમાં  “પામ સન્ડે” ઉજવણી કરવામાં આવી
Views: 137
5 0
Spread the love
Read Time:42 Second


અમદાવાદ મણિનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ક્રિશ્ચિયન સમાજ દ્વારા પામ સન્ડેની ઉજવણીના ભાગ રૂપે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું. મણિનગર વિસ્તારમાં આવેલ વિવિધ ચર્ચ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં નાના નાના બાળકો સહિત મોટેરાઓએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.


આજના દિવસે યરૂશેલમમાં વછેરા પર બેસીની વિજયવંત પ્રવેશ કર્યો હતો જે અવસરની યાદગાર ઉજવણી માટે ક્રિશ્ચિયન સમાજ દ્વારા પામ સન્ડે ઉજવવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »