રાજકારણ: જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમાના અનાવરણના બીજા જ દિવસે કોંગ્રેસ પ્રમુખે મૂર્તિ તોડી નાખી
Views 🔥 રાજ્યમાં સૌપ્રથમવાર જામનગરમાં સ્થપાયેલી ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા કોંગ્રેસે તોડી નાખી, ગરમાગરમીના એંધાણનથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુસેનાએ સ્થાપિત...