તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે! જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 17 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 18 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને ચાન્સેલર શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ગુજરાતમાં પ્રત્યેક ગામમાં ઓછામાં...