ઓક્સિજન લેવલ 92%થી ઓછું હોય તેવા દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવશે

0
ઓક્સિજન લેવલ 92%થી ઓછું હોય તેવા દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવશે
Views: 80
0 0
Spread the love

Read Time:1 Minute, 56 Second
Views 🔥 ઓક્સિજન લેવલ 92%થી ઓછું હોય તેવા દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવશે


ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશન માટે ની સૂચના

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને કોરોના દર્દીઓમાટે વિશેષ સૂચના બહાર પાડી.
ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.

નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. સૌ પ્રથમ દર્દીના સગા એ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે ૮ થી ૯ માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દી ને હોસ્પિટલ માંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલ માં લઇ ને આવાનું રહેશે (એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે).

ગંભીર દર્દીઓ ને કે જેનમું કોરોના ના અસર ની કારણે ઓક્સિજન લેવલ 92% થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ધન્વતરી કોવીડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપ્લ્ભધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડ ની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed