Month: December 2022
લોકપ્રિય અભિનેત્રી તુનીષા શર્માએ કરી આત્મહત્યા! શૂટિંગ દરમ્યાન મેકઅપ રૂમમાં કરી આત્મહત્યા મુંબઇ: 24'12'2022 અભિનેત્રી તુનીષા શર્માએ મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે. તુનિષા શનિવારે મ્યુઝિક[more...]
જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછાખર્ચમાં થશે સાકાર
31 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક IVF કન્સલ્ટેશનઅમદાવાદ:24'12'2022WHO પ્રમાણે વિશ્વમાં આશરે 4.8 દંપતી અને 18.6 કરોડ લોકો વંધ્યત્વથી પીડાય છે. દરેક દંપતી માટે માતા - પિતા બનવાનું[more...]
ચેતી જાઓ! તમારું બાળકનું ધ્યાન રાખો, વાંચો ચોંકાવનારો કિસ્સો, ૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !
શ્વાસનળીમાં કાણું પડવાના કારણે ફેફસામાં હવા ભરાઇ જતા મોહિનને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ થવા લાગી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાંથી સોફ્ટબોર્ડ પીન[more...]
NFS act હેઠળ 81 કરોડ ગરીબો માટે ડિસેમ્બર 2023 સુધી વિના મૂલ્યે અનાજ આપવામાં આવશે
ગાંધીનગર: 24'12'2022મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય કરીને દેશના 81 કરોડ ઉપરાંત ગરીબોને નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ અન્વયે [more...]
વિઝન ‘મિશન કર્મયોગી’ અન્વયે નોર્થ ઇસ્ટ સ્ટેટ અરૂણાચલ પ્રદેશના સિવીલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓ ગુજરાતની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી પ્રેરક માર્ગદર્શન મેળવ્યું.ગાંધીનગર: 22'12'2022નોર્થ ઇસ્ટ સ્ટેટ અરૂણાચલ પ્રદેશના સિવીલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગુજરાતના[more...]
ગાંધીનગર સેના મથક ખાતે એક્સ સર્વિસમેનની રેલી યોજાઈ. યુદ્ધ વીરો, વીર નારીઓ, વીર માતાઓનું સન્માન કરાયું
ગાંધીનગર: 20'12'2022ભારતીય સેના હંમેશા પૂર્વ સૈનિકો, વિધવાઓ અને વીર નારીઓના કલ્યાણ પ્રત્યે કેન્દ્રિત રહી છે તેમ મેજર જનરલ મોહિત વાધવાએ આજે ગાંધીનગર ખાતે આયોજિત એક્સ[more...]
રાષ્ટ્રીય આયુષ ચિકિત્સા ગૌરવ સન્માન 22022 અમદાવાદના યોગગુરુ ડો. મુનિષ કુમારને મળ્યું! સંજીવની વેલફેર સોસાયટી દ્વારા સન્માનવામાં આવ્યા
અમદાવાદ:20'12'2022 દેશ વિદેશમાં યોગ વિશે દિલચસ્પી વધી છે. સ્વાસ્થ્ય જાગૃતિ બાબતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ એક રામબાણ સાબિત થયું છે ત્યારે અમદાવાદ શહેરમાં યોગ દ્વારા લોકોને[more...]
ગુજરાત વિદ્યાપીઠમાંથી નીકળી રહી છે ટનબંધ ગંદકી! 20 ટ્રક ભરીને કચરો કાઢવામાં આવ્યો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે પણ વિદ્યાપીઠ જઈને સફાઈ કામદારો સાથે સફાઈ કાર્યમાં જોડાયા ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા મહાઅભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો સહયોગ લેવાયો અમદાવાદ:17'12'2022ગુજરાત વિદ્યાપીઠ[more...]
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાતે
મૃદુ અને મક્કમ નિર્ણાયકતાનો વધુ એક પરિચય યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો અમદાવાદ:17'12'2022અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના પોલીસ અધિકારીઓ-કર્મીઓ સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રી[more...]
ગુજરાત વિધાપીઠમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કોર્પોરેશનના સફાઈકર્મીઓને સાથે લઈને જાતે સફાઈ અભિયાન આદર્યું
'ગાંધીયન' કહેવડાવતા લોકોની વ્યવસ્થામાં અપાર ગંદકીથી શ્રી આચાર્ય દેવવ્રતજી વ્યથિતઅમદાવાદ:16'12'2022મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી જોઈને રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ[more...]