સમાજને આપ્યો અનેરો સંદેશ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિની સરાહનીય પહેલ. પોતાની કમ્પનીમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

સમાજને આપ્યો અનેરો સંદેશ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિની સરાહનીય પહેલ. પોતાની કમ્પનીમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

0 0
Spread the love

Read Time:48 Second

Views 🔥 સમાજને આપ્યો અનેરો સંદેશ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિની સરાહનીય પહેલ. પોતાની કમ્પનીમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ. નરેશ પટેલે પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન. પટેલ બ્રાસ વર્કસ એક સપ્તાહ માટે રહેશે બંધ. 450 કર્મચારીઓની છે આ કંપની. રાજકોટમાં કોરોનાનાં કહેર વચ્ચે સ્તુતિય પગલું. ખોડલધામનાં પ્રમુખ છે નરેશ પટેલ. સ્વૈચ્છિક લોકડાઉન કરી સમાજને આપ્યો અલગ સંદેશ. પટેલ બ્રાસ વર્કસનું દેશભરમાં છે આગવું નામ. આવતા ગુરુવાર સુધી ફેકટરી રહેશે બંધ. પટેલ બ્રાસ વર્કસનાં નિર્ણયનું અનુકરણ કરશે અન્ય કંપનીઓ?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

સમાજને આપ્યો અનેરો સંદેશ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિની સરાહનીય પહેલ. પોતાની કમ્પનીમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

ભાજપનાં સાંસદ તથા એક્ટ્રેસ કિરણ ખેરને બ્લડ કેન્સર! ચાર મહિનાથી મુંબઈમાં સારવાર ચાલે છે

સમાજને આપ્યો અનેરો સંદેશ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિની સરાહનીય પહેલ. પોતાની કમ્પનીમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

કોરોના HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.