મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના, જાફરાબાદ, અને  રાજુલા વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના, જાફરાબાદ, અને રાજુલા વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

0 0
Spread the love

Read Time:1 Minute, 1 Second
Views 🔥 મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના, જાફરાબાદ, અને  રાજુલા વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

મુખ્યમંત્રી ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત  પણ કરશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા. 20મી મેના રોજ તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે.  સવારે 10.00 કલાકે  વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે  બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના, જાફરાબાદ, અને  રાજુલા વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

અમદાવાદ પોલીસની ઉમદા કામગીરી! ભુખ્યાઓની આંતરડી ઠારી

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના, જાફરાબાદ, અને  રાજુલા વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

પોલીસના હાથમાં દાંતરડા અને કુહાડી! ખોખરા પોલીસની સરાહનીય કામગીરી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.