અમદાવાદ/હીરાવાડી ચાર રસ્તા પર પેટ્રોલપંપ પર લુખ્ખાગીરી કરીને તોડફોડ કરનાર શખ્શોની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી

અમદાવાદ/હીરાવાડી ચાર રસ્તા પર પેટ્રોલપંપ પર લુખ્ખાગીરી કરીને તોડફોડ કરનાર શખ્શોની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી
Views: 47
0 0
Spread the love
Read Time:2 Minute, 6 Second
Views 🔥 web counter

અમદાવાદ/હીરાવાડી ચાર રસ્તા પર પેટ્રોલપંપ પર લુખ્ખાગીરી કરીને તોડફોડ કરનાર શખ્શોની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી

     રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હીરાવાડી ચાર રસ્તા પર પેટ્રોલપંપ પર તોડફોડ કરી મારામારી કરનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે…મંગળવારે રાતના સમયે એક બાઈક પર આવેલા 3 ઈસમોએ બાઈકમાં પેટ્રોલ ભરવાનું પેટ્રોલપંપ કર્મીને કહ્યું હતું..જોકે પેટ્રોલપંપનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી કર્મીએ પેટ્રોલ ભરી આપવાની ના પાડતા બાઈક પર આવેલા ઈસમો ઉશ્કેરાયા હતા અને 3 શખ્સોમાંથી એક શખ્સે મારુ નામ સુનિલ બટકો છે અને હું હીરાવાડીનો ડોન છું. તેવું કહીને ત્યાંથી જતો રહ્યો અને થોડીવાર પછી લાડકીઓ લઈને પેટ્રોલપંપ પર આવીને તોડફોડ કરી તેમજ કર્મીઓ સાથે મારામારી કરી હતી.જોકે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.આ ઘટનામાં પેટ્રોલપંપના કર્મીને ચપ્પુ વાગતા ઈજાઓ થઈ હતી.
  


ફરિયાદી સત્યેન્દ્રસિંહ તોમરના ખીસામાં રહેતા 1040 રૂપિયા પણ આરોપીએ લૂંટી લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. સાથો સાથ પેટ્રોલપંપ પર તોડફોડ કરી 40 હજારથી વધુનું નુકસાન કર્યું હોવાથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 3 ઈસમો સામે ફરિયાદ નોંધાઈ હતી…જેમાં પોલીસે આ ગુનામાં વિશાલ વાઘેલા અને મહેશ પટણી નામના શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ફરાર આરોપીઓને શોધવા તજવીજ તેજ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »