અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા રેશનકાર્ડ ધારકોના આધારકાર્ડ લિંક કરાવવા અપાઈ સૂચના

અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા રેશનકાર્ડ ધારકોના આધારકાર્ડ લિંક કરાવવા અપાઈ સૂચના

0 0
Spread the love

Read Time:1 Minute, 43 Second

Views 🔥 અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા રેશનકાર્ડ ધારકોના આધારકાર્ડ લિંક કરાવવા અપાઈ સૂચના

અમદાવાદ: શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા શહેરના બાકી રહેતા રેશનકાર્ડ ધારકોના સભ્યોને આધારકાર્ડ લિંક કરાવવા સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા શહેરના બાકી રહેતા રેશનકાર્ડ ધારકોના સભ્યોના આધારકાર્ડ તાકીદે લીંક કરાવી દેવા  સુચનાઓ આપી હતી.

અમદાવાદ શહેર મા NFSA રેશનકાર્ડ ધારકો કે જેઓ નિયમિત અનાજ સહિતનો પુરવઠો મેળવે છે તેઓના રેશનકાર્ડમા પરિવારોના બાકી સભ્યો ના આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લીંક કરી શકાય તે માટે તમામ મદદનીશ પુરવઠા નિયામકશ્રીઓએ તમામ ઝોનમા રેશનદુકાનદારોની મિટીગ બોલાવીને બાકી રહેતા સભ્યોના આધારકાર્ડ મેળવી ને તેઓના રેશનકાર્ડ સાથે લીંક કરવાની સુચના આપીને તે અંગેની તાકીદ જે તે રેશનદુકાનદારો ને કરવામાં આવી હતી.

રખિયાલ ઝોનલ કચેરી મા આ અંગે ની એક બેઠક કોવિડના નિયમોના પાલન સાથે અલગ અલગ ગ્રૂપમાં મદદનીશ પુરવઠા નિયામક રાજેશ આર પ્રજાપતિએ બોલાવી હતી જેમાં રેશનદુકાનદારોને તાકીદે રેશનકાર્ડમા બાકી રહેતા સભ્યોના આધારકાર્ડ મેળવી ને તે રેશનકાર્ડ સાથે લીંક કરાવી દેવાની સુચનાઓ આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક દ્વારા રેશનકાર્ડ ધારકોના આધારકાર્ડ લિંક કરાવવા અપાઈ સૂચના

સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નડીયાદ ખાતે સિનિયર સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપ યોજાઇ!

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧ મું અંગદાન. બ્રેઇનડેડ લવજીભાઇ ડાભી મૃત્યુ બાદ પણ અમર થઇ ગયા !

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧ મું અંગદાન. બ્રેઇનડેડ લવજીભાઇ ડાભી મૃત્યુ બાદ પણ અમર થઇ ગયા !

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.