શ્રી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર થયો! જાણો હવે શું સમય આરતી અને દર્શન માટે છે

Views: 97
Read Time:45 Second
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શન અને આરતીનાં સમયમા ફેરફાર થનાર છે. દિવસ મા ત્રણ વાર માતાજી ની આરતી થશે. ઋતુ પ્રમાણે સૂર્યદય અને સૂર્યાસ્ત ના સમયમાં ફેરફાર હોવાના કારણે મંદિર નો સમય બદલાયો છે.
આરતીનો સમય
સવારે આરતી – ૦૭:૦૦ થી ૦૭: ૩૦
સવારે દર્શન ૦૭: ૩૦ થી ૧૦:૪૫
રાજભોગ આરતી ૧૨: ૩૦ થી ૦૧:૦૦
દર્શન બપોરે ૦૧ ૦૦ થી ૦૪: ૩૦
આરતી સાંજે ૦૭:૦૦ થી ૦૭: ૩૦
દર્શન સાંજે ૦૭: ૩૦ થી ૦૯ : ૦૦
૨૨/૦૪/૨૦૨૩ થી તા.૧૯/૦૬/૨૦૨૩ સુધી માતાજીનો અન્નકટ થઈ શકશે નહી