પ્રસિદ્ધ અભિનેત્રી  કંગના રાણાવતે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા

પ્રસિદ્ધ અભિનેત્રી  કંગના રાણાવતે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા

0 1
Spread the love

Read Time:1 Minute, 49 Second

કંગના રાણાવત શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રીરામમંદિર ખાતે રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાયા

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રસિદ્ધ અભિનેત્રી સુશ્રી કંગના રાણાવત સોમનાથ મહાદેવના દર્શને પધારેલ. તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી તેમજ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટ તરફથી મુખ્ય પૂજારી દ્વારા ચંદન તિલક કરીને ખેસ ઓઢાડી તેઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમજ સોમનાથ મહાદેવનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ અભિનેત્રી  કંગના રાણાવતે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા

દેશના પ્રધાનમંત્રી  અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ દ્વારા સૌપ્રથમ રામ નામ લખીને પ્રારંભ કરાયેલ રામ નામ લેખન યજ્ઞમાં પણ  કંગના રણાવત જોડાયા હતા. શ્રી રામ મંદિર ખાતે રામચંદ્ર પ્રભુ ના દર્શન કરીને તેઓએ રામ નામ મંત્ર લેખન કર્યું હતું. અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો દ્વારા લખાયેલ રામનામ મોકલવામાં આવશે તે જાણીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટ અને અધ્યક્ષ નરેન્દ્ર મોદીની કાર્ય પ્રણાલીની પ્રશંસા કરતા તેઓએ મંદિરની સ્વચ્છતા અને અનુશાસનને ધન્યવાદ આપ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

More From Author

ઇસોફેજલ એટ્રેસિયા નામની જન્મજાત બીમારીથી પીડાતા બાળકોના જઠરમાંથી અન્નનળી બનાવવામાં આવતા! બાળકો મોથી ખોરાક લેતા થયા

ઇસોફેજલ એટ્રેસિયા નામની જન્મજાત બીમારીથી પીડાતા બાળકોના જઠરમાંથી અન્નનળી બનાવવામાં આવતા! બાળકો મોથી ખોરાક લેતા થયા

TRB જવાનોનો સરકાર સામે મોરચો કેમ…?

TRB જવાનોનો સરકાર સામે મોરચો કેમ…?

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.