બજરંગદળે આપી ચેતવણી! હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તક હટાવો નહીં તો દુકાન સળગશે

બજરંગદળે આપી ચેતવણી! હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તક હટાવો નહીં તો દુકાન સળગશે
Views: 56
0 0
Spread the love
Read Time:1 Minute, 13 Second
Views 🔥 web counter

અમદાવાદ: હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રો ધરાવતું પુસ્તક બજરંગ દળે જાહેરમાં સળગાવ્યું: વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપી છે. કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગ દળને મળતા, ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક જવલિતભાઈ મહેતા, નિપૂર્ણભાઈ ભટ્ટ તથા અન્ય કાર્યકર્તાઓએ કર્ણાવતીમાં એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ ખરાઈ કરતા, હકીકત સાચી માલુમ પડેલ હતી. બજરંગ દળે પોતાના સ્વભાવથી વિપરીત સંયમ દાખવી આ સ્ટોર બહાર આ પુસ્તક સળગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો તથા તમામ વેચાણકર્તાઓને ચેતવણી આપી  છે કે જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક દુકાન બહાર નહીં, દુકાન સાથે સળગશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »