શ્રીરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ના પથ્થર પાણીમાં તરે છે! વિડીયો થયો વાયરલ

શ્રીરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ના પથ્થર પાણીમાં તરે છે! વિડીયો થયો વાયરલ
Views: 36
0 0
Spread the love
Read Time:1 Minute, 16 Second

શ્રીરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ના પથ્થર પાણીમાં તરે છે! વિડીયો થયો વાયરલ

આપ સૌ કોઈને ખબર હશે કે રામાયણ કાળમાં રાવણ ની લંકા માંથી માતા સીતા ને પરત લાવવા માટે મસમોટો દરિયો આડે આવ્યો હતો. ત્યારે રામભક્ત હનુમાનજી દ્વારા શિલાઓ ઉપર રામ નામ લખ્યું અને દરિયામાં શિલાઓ ફેંકી ત્યારે શિલાઓ દરિયામાં તરવા લાગી અને એક સેતુ તૈયાર કરવામાં આવ્યો.

પૌરાણિક વાત ફરી એક વખત તાદ્રશ્ય કરતો વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક પથ્થર ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લખવામાં આવે છે. અને ” મોદીજી” લખેલો પથ્થર પાણીમાં તરવા લાગે છે.
વિડીયો ક્યાંનો છે તે બાબત ની કોઈ જાણકારી મળી નથી પરંતુ જે પ્રકારે વીડિયોમાં આવાજ ગુજરાતી ભાષામાં સંભળાય છે તે પ્રકારે વિડીયો ગુજરાતનો હોઈ શકે છે.

Views 🔥 web counter


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »