પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને અભિનંદન આપ્યા, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને અભિનંદન આપ્યા, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

0 0
Spread the love

Read Time:1 Minute, 11 Second
Views 🔥 પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને અભિનંદન આપ્યા, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમુદાયને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું,
‘શિક્ષક દિવસ નિમિત્તે સમગ્ર શિક્ષક સમુદાયને અભિનંદન જેમણે હંમેશા યુવાનોમાં બૌદ્ધિક ક્ષમતાના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ ખૂબ પ્રશંસનીય છે કે શિક્ષકોએ કેવી રીતે નવાચાર અપનાવ્યો અને સુનિશ્ચિત કર્યુ કે કોવિડ-19ના સમયમાં પણ વિદ્યાર્થીઓની શિક્ષણ યાત્રા યથાવત્ રીતે ચાલતી રહે.
હું ડો. એસ રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું અને તેમની વિશિષ્ટ વિદ્વતા અને દેશ માટે તેમના યોગદાનનું સ્મરણ કરૂં છું.’

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને અભિનંદન આપ્યા, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

શિક્ષક દિવસ સ્પેશિયલમાં આજે વાત કરીશું અમદાવાદ ગ્રામ્યના એક એવા શિક્ષક જે સફળ વિદ્યાર્થીઓના અને ચેમ્પિયનના શિક્ષક કહેવાય છે.

મેમનગરના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સોમવતી અમાસના પાવન અવસરે લઘુરૂદ્ર અને શિવ મહાપૂજાનું આયોજન

મેમનગરના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સોમવતી અમાસના પાવન અવસરે લઘુરૂદ્ર અને શિવ મહાપૂજાનું આયોજન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.