વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપીલ 

વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપીલ 
Views: 55
0 0
Spread the love
Read Time:2 Minute, 10 Second
Views 🔥 web counter

વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવા લોકોને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અપીલ

જામનગર: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરીદ્વાર દ્વારા ઘોષિત કાર્યક્રમ ‘ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ’ નું આવતીકાલે તા. ૨૬/૫, બુધવારના, બુધ્ધ પૂર્ણિમાના દિવસે એકજ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ કલ્યાણની ભાવનાથી, રોગ મુકત તથા પાવન વાતાવરણ બને, લોકો પુનઃ વૈદિક સંસ્કૃતિ તરફ વળે, એવા શુભ ઉદેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થનાર છે.
          
ગાયનું છાણુ, ગાયનું ઘી અને જડીબુટ્ટીની હવન સામગ્રી દ્વારા યજ્ઞ કરવાથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં રહેલા રોગના કીટાણુઓ નાશ પામે છે એવું હાલ આધુનિક વિજ્ઞાન પણ સ્વિકારે છે ત્યારે જામનગરમાં ગાયત્રી પરિવાર દ્વારા એક આયોજન મુજબ ૨૪,૦૦૦ ઘરોમાં આ ગાયત્રી યજ્ઞ થાયન તે માટેની ઉપર મુજબની જરૂરી સામગ્રી કીટનું વિતરણ શહેરમાં ૨૪ કેન્દ્રો દ્વારા લોકોને વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે.તેમજ હજુ કોઈ પરિવાર આ હવન અંગેની કીટ મેળવવામાં બાકી રહી ગયેલ હોય તો ગાયત્રી શક્તિપીઠ પરથી મેળવી આવતી કાલે આ અભિયાનના સહભાગી બની પોતાના ઘરનું તથા સમગ્ર જામનગરનું વાતાવરણ રોગ મુકત, શુદ્ધ અને સાત્વિક બને તે માટે વધુમાં વધુ ઘરોમાં યજ્ઞ કરવા જામનગરની જાહેર જનતાને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »