માલપુર ના કાનેરા ગામે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર નું ખાત મુહૂર્ત કરાયુ

માલપુર ના કાનેરા ગામે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર નું ખાત મુહૂર્ત કરાયુ
Views: 67
0 0
Spread the love
Read Time:2 Minute, 14 Second
Views 🔥 web counter

જિલ્લામાં થી 1000 જેટલાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

ક્રિષ્ના પટેલ, મોડાસા
માલપુર ના કાનેરા ગામે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર નું ખાત મુહૂર્ત કરાયુ હતું 52 ગામ લેઉઆ પટેલ માલપુર ના ગૌરવ સમાન આ મંદિર નું ખાત મુહૂર્ત કરાયુ હતું વિશ્વ વ્યાપી આધ્યાત્મિક BAPS સ્વામિનાયારણ સંસ્થા અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના કાનેરા માં આ મંદિર નું નિર્માણ કરશે.શનિવાર ૧૩ નવેમ્બરે કાનેરા ખાતે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનું ખાત મુહૂર્ત સંપન્ન થયું હતું જેમાં હિંમતનગર મંદિર ના  કોઠારી પૂજ્ય મંગલ પુરુષ સ્વામી, ઉપરાંત પૂજ્ય નિર્મલ ચરણસ્વામી અને બાયડ-માલપુર ના ધારાસભ્ય જસુભાઈ પટેલ  અને  સમગ્ર જિલ્લામાંથી ૧૦૦૦ જેટલા હરિભક્તો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

પ્રગટ ગુરુ મહંત સ્વામી એ સાળંગપુર મુકામે તારીખ ૨૪/૯/૨૦૨૧ ના દિવસે પૂજન કરેલ પાંચ ઇંટો સહિત વાસ્તુ શાસ્ત્ર મુજબ વૈદિક પૂજા કરેલ યંત્રો મંદિર ના ગર્ત મા સ્થાપન કર્યા હતા આ પ્રસંગે સંતો એ આશીર્વચન આપેલ વ્યસન મુક્તિ સંપ સુહ્યદય ભાવ સેવા સમર્પણ  ભગવાન અને સંત મહિમા  ઉપરાંત અક્ષર પુરુષોત્તમ ના તત્વ જ્ઞાન દેશ વિદેશ માં દરેક પ્રકારે શાંતિ થાય ની વાત કરી હતી ૨૦૨૨ મા  પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી ઉત્સવ નિર્વિધ્ન અને ધામધુમ પુર્વક ઉજવાય તથા તમામ સંતો ભક્તો ની સુખાકારી માટે  ધૂન પ્રાર્થના કરી  હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »