સીએમ ભુપેન્દ્ર પટેલનો ૨૬ નવેમ્બરે અરવલ્લી જિલ્લામાં પ્રથમ કાર્યક્રમ

1 min read
Views: 28
0 0
Spread the love

Read Time:1 Minute, 24 Second
Views 🔥 web counter

મોડાસામાં ૨૬ નવેમ્બરે સંવિધાન ગૌરવયાત્રા, બંધારણનું પૂજન થશે

ક્રિષ્ના પટેલ મોડાસા,

૨૬ નવેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરે આપેલ બંધારણની સંવિધાન ગૌરવયાત્રા  નીકળશે . આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત અરવલ્લીમાં ઉપસ્થિત રહેશે. શુક્રવારે મુખ્યમંત્રીના આગમનની ભાજપા દ્વારા પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. ૨૬ નવેમ્બરે યોજાનાર આ સંવિધાન ગૌરવયાત્રા શહેર ના વિવિઘ વિસ્તારોમાં કાઢવામાં આવશે. મોડાસામાં સર્વોદયનગર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સવારે ૧૦ વાગ્યે સંવિધાન ગૌરવયાત્રા રેલી સ્વરૂપે નીકળશે જે સાઈબાબા મંદિર થી નિકળી ચાર રસ્તા, મેઘરજ રોડ થઈ અરવલ્લી માં નવીન નિર્માણ પામેલું શ્રી કમલમ ભાજપા કાર્યાલયની મુલાકાત કરશે. ત્યાર બાદ ૧૧ કલાકે બંધારણ નું પૂજન કરવામા આવશે. જેમા પક્ષ ના વિવિધ હોદ્દેદારો ઊપસ્થિત રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સીએમ ભુપેન્દ્ર પટેલનો ૨૬ નવેમ્બરે અરવલ્લી જિલ્લામાં પ્રથમ કાર્યક્રમ

Spread the love

You May Also Like

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *