ભાજપે અમારા ટેકેદારોનું અપહરણ કર્યું’!  નિલેશ કુંભાણીનું મોટું નિવેદન

0
ભાજપે અમારા ટેકેદારોનું અપહરણ કર્યું’!  નિલેશ કુંભાણીનું મોટું નિવેદન
Views: 19
0 0
Spread the love

Read Time:1 Minute, 45 Second

ફોર્મ અંગે કાલે સવારે થશે સુનાવણી,

કોંગ્રેસે આ વખતે મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના નિલેશ કુંભાણીને સુરતથી લોકસભા ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદમાં આવ્યું છે. કારણ કે નિલેશ કુંભાણીના ઉમેદવારોએ અરજી આપીને કહ્યું છે કે ફોર્મમાં અમારી સહી નથી. ત્યારે હવે નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના વકીલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો દાવો કર્યો છે.

નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે કે નહીં તે માટે આવતીકાલે ચુકાદો આવશે. કલેક્ટરે આવતીકાલે 11 વાગ્યે ચુકાદો આપશે. જો ચુકાદો નિલેશ કુંભાણીના પક્ષમાં નહીં આવે તો તેનું ફોર્મ રદ થઈ શકે છે. જો આવું થાય તો સુરેશ પડસાલાને તક મળશે. સુરેશ પડસાલાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. 

ટેકેદારોને શોધીને ચૂંટણી જીતીશું

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કહ્યું કે, ‘ફોર્મ રદ કરવાની આજે જાહેરાત નહીં થાય. આવતીકાલે સવારે સુનાવણી થશે. ભાજપ દ્વારા ધાક-ધમકી આપીને ટેકેદારોનું અપહરણ કરાયું છે. ટેકેદારો હાલ કોંગ્રેસના સંપર્કમાં નથી. ટેકેદારોને શોધીને ચૂંટણી જીતીશું.’

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed