રાજ્ય

CID ક્રાઇમે પાણી પુરવઠાનું કૌભાંડ આચરનાર 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરી

90 સરકારી કામોમાં 9 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું મામલામાં સરકારી...

NGOને બે કરોડનું દાન લેવાની લાલચ ભારે પડી, જાણો ગઠિયો એક કરોડ કેવી રીતે લઈ ગયો

નવસારી: શહેરમાં એક સામાજિક સંસ્થાને 2.20 કરોડ રૂપિયા દાન આપવાનું કહીને તેના બદલામાં કમિશન પેટે 1 કરોડા રોકડાની શરત મૂકી...

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ

વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી: સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી...

‘ઉડતા ગુજરાત’એ ભાજપની ‘ગીફ્ટ’ : ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ

• ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર: દરરોજ ક્યાંકથી ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.: ગુજરાત ડ્રગ્સનું...

લોકસભાની ચુંટણી પહેલા જ સુરતની બેઠક ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ફાળે

ભાજપની 'મોટી જીત', ઈતિહાસમાં પહેલીવાર સુરત બેઠક બિનહરીફ ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને...

ભાજપે અમારા ટેકેદારોનું અપહરણ કર્યું’!  નિલેશ કુંભાણીનું મોટું નિવેદન

ફોર્મ અંગે કાલે સવારે થશે સુનાવણી, કોંગ્રેસે આ વખતે મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના નિલેશ કુંભાણીને સુરતથી લોકસભા ચૂંટણી માટે મેદાને ઉતાર્યા...

અમદાવાદ જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં EVMનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું: સોમવારથી EVM અને વીવીપેટની ફાળવણી કરાશે

અમદાવાદ જિલ્લામાં આવેલા 21 વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ કુલ- 5458 મતદાન મથકો માટે EVM અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન થયુંઅમદાવાદ જિલ્લામાં...

RBI MPC Meet 2024: EMIમાં કોઈ રાહત નહિ, ના લોન થઈ સસ્તી, RBIએ રેપો રેટમાં નથી કર્યો કોઈ ફેરફાર

RBI MPC Meet 2024: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુખ્ય વ્યાજ દરો પર મૉનેટરી પૉલિસી કમિટી (MPC)ના...

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો!નફાખોરી કરતી ખાનગી શાળાઓને મોટો ફટકો…

ખાનગી શાળાઓની ફીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ખાનગી સ્કૂલોમાં સામેની ફી રેગ્યુલેટરી કમિટીની અપીલ નામંજૂર છે....

ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફીની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી

સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક ૮ ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ...

You may have missed