બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરીને શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે…

દવાના નામે નશાનું ઉત્પાદન, ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડૉઝની જરૂર, વર્ષમાં 6થી વધુ એકમ પકડાયાં

અમદાવાદ:  દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે જ ગુજરાત સામે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં…

વાજબી ભાવની દુકાનો (FPS)ને ‘જન પોષણ કેન્દ્ર’માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેક્ટનો શુભારંભ! જાણો પાઇલટ પ્રોજેક્ટ શું છે?

ભારતના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વાજબી ભાવની દુકાનો (FPS)ને ‘જન પોષણ કેન્દ્ર’માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેકટનો દિલ્હી ખાતેથી…

ચર્ચાના ચકડોળે, IAS- IFS મેડિકલ ટેસ્ટ! જાણો શું થયું આજે

પુજા ખેડકર ઈફેકટ: ગુજરાતના પાંચ IAS ને ફરી મેડીકલ ટેસ્ટ કરાવવા આદેશ આઈપીએસ અને આઈએફએસ સુધી રેલો: વિકલાંગ કવોટામાં નોકરી…

ગુજરાતમાં હાર્ટને લગતી બીમારીના રોજ 200 કેસો! જાણો કયા શહેરમાં હાર્ટ એટેકના કેસ વધારે

હૃદય સંબંધિત રોગોમાં રાજકોટ રાજ્યમાં ત્રીજા ક્રમે: વર્ષ 2023માં 2637 અને 2024માં 3103 કેસ હૃદય સંબંધિત રોગોમાં અમદાવાદ અવ્વલ જ્યારે…

ચિંતા કરો! મારું ગુજરાત ભૂખમરા સૂચક આંકમાં ૨૫માં ક્રમે

ભૂખમરા સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૨૫માં ક્રમાંકે: જે અત્યંત ચિંતાજનક બાબત બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પોષણના કરોડો રૂપિયા કોણ ખાઈ…

ચેતી જાઓ! દ્વિચક્રી વાહન ચાલક ઉપરાંત પાછળ બેસનારાને પણ હેલ્મેટ પહેરવી પડશે

ટુ – વ્હીલરમાં હેલ્મેટ કાયદાનો અમલ કરાવો: હાઈકોર્ટનો આદેશ રોંગ સાઈડમાં ડ્રાઈવીંગ, હાઈવેના બ્રીજ, સર્વિસ રોડ સહિતના ટ્રાફિક મુદ્દાઓ પર…

કડવા અનુભવની કડવી વાત! ગરીબ દર્દીની સારવારમાં ગેરરીતિ પણ સાંભળે કોણ..?

દર્દીના સગા દ્વારા ફરિયાદ કરવામાં આવી તો ડોકટર ઉશ્કેરાઈ ગયા પ્રાઇવેટ ડોકટર કહે એપન્ડિક્ષ અને સરકારી કહે આરામ કરો ઘરે…

તા. ૭ મી ઑગસ્ટ – રાષ્ટ્રીય હાથશાળ દિવસ! અમદાવાદ ખાતેના ઉજવણી કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોનું સન્માન કરાશે

ગરવી ગુર્જરીએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યના ૩,૨૦૦ હાથશાળ વણકરો પાસેથી રૂ. ૬૯૦ લાખની હાથશાળ બનાવટો ખરીદી ગત વર્ષે રૂ. ૨૫ કરોડથી…

‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર ૪૫ દિવસમાં જ ૨૦ લાખથી વધુ વૃક્ષારોપણ

૧૦૦ દિવસમાં ૩૦ લાખ વૃક્ષારોપણનો સંકલ્પ ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ થકી અમદાવાદ શહેરનું અંદાજે ૬થી ૮ ટકા જેટલું ગ્રીન કવર…

Recent Comments

No comments to show.