સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. લોકો ઘરની બહાર દોડી આવ્યા.

સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. લોકો ઘરની બહાર દોડી આવ્યા.
Views: 50
0 0
Spread the love
Read Time:45 Second
Views 🔥 web counter

જામનગર: સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સાંજે 7.13 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી. લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા હતા. જામનગર ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ મળ્યા નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »