પોપ્યુલર બિલ્ડર ની ઓફિસમાં બેસીને કાયદાનો ખોટો ભય બતાવનાર વરદીધારી પીએસઆઇ ને મહિલાએ પદાર્થ પાઠ શીખવ્યો પણ ઉચ્ચ અધિકારીઓ પગલાં…
Author: admin
અમદાવાદ પોલીસનો પનો કેમ ટૂંકો પડે છે! જાણો પોલીસની પરેશાની
ગુજરાત DGP નો આદેશ હેલ્મેટ ડ્રાઇવ પણ પહોંચી કેવી રીતે વળાય મંજૂર ૩૪૮૪ મહેકમ સામે માત્ર ૧૭૯૬નો સ્ટાફ કેવી રીતે…
ભાઈની ભાઈગીરી! ધર્મનો ભાઈએ ધર્મ નિભાવ્યો
મોરૈયામાં મુસ્લિમ મામાએ હિન્દૂ દીકરીનું મામેરું ભરી નિભાવ્યો ભાઈનો ધર્મ અમદાવાદ: લોકો ભલે મંદિર મસ્જિદના નામે વૈમનસ્ય માં રહે પણ…
અમદાવાદમાં ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપી ઝડપાયા અન્ય ત્રણ આરોપીઓ પકડથી દૂર
અમદાવાદ:શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાના મામલે મોટા સમાચાર સામે…
આમોદ માં ૭૫ વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ! નરાધમને ખુલ્લો છોડવાની ભૂલ ભારે પડી
દોઢ વર્ષ પછી ફરીથી ૭૫ વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ આ અગાઉ શૈલેષ રાઠોડે આ વૃદ્ધા પર દોઢ એક વર્ષ…
વીજ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો! જાણો હવે કેટલો ફ્યુંઅલ સરચાર્જ ચૂકવવો પડશે
ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો; જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે-ઊર્જા મંત્રી…
અમદાવાદમાં અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી! સ્થાનિકોમાં આક્રોશનો માહોલ, લોકોના ટોળેટોળા ઉમટ્યા
અમદાવાદ:દેશભરમાં ડો. બાબા સાહેબ આંબેડકરના અપમાન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ જયંતિ વકીલની ચાલી બહાર…
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ
PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી(કેન્સર) અને નિઓનેટલ(બાળરોગ) સારવારની પ્રોસીઝર માટેની નવીન SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ…
ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના એંધાણ:મોદી કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી
દિલ્હી:કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને…
માત્ર ૧૫ દિવસમાં જ ૫૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી પથરી દુર કરવામાં આવી.
તમામ ૫૦ દર્દીઓ ને ચીર્રફાડ કે ઓપરેશન વગર પથરી ના દર્દથી મુક્તિ મળી સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં કીડનીની પથરી નાં…