પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી

0
<strong>પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી</strong>
Views: 69
0 0
Spread the love

Read Time:1 Minute, 18 Second
<strong>પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી</strong>


પાટણ: 19:01:2023

જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પાટણ જિલ્લાના જુદાજુદા તાલુકા ખાતે કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના અનુસંધાનમાં માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા પાટણ જિલ્લામાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા આવે તે માટેના કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં મનોવૈજ્ઞાનિકો ની દ્વારા લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં જનરલ હોસ્પિટલ ના સાયક્યાટ્રીસ્ટ ડો. વિશાલ ગોર, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ચીરાગ પંચાલ, સાયક્યાટ્રીસ્ટ સોશિયલ વર્કર દીપકભાઈ અને માનસ સંસ્થા ના પ્રમુખ ડો.નયન સોલંકી નો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *