બસ કરો પુનરાવર્તન__ગુજરાત માંગે પરિવર્તન! NSUI ના કાર્યકર્તાએ બંડ પોકાર્યો!

બસ કરો પુનરાવર્તન__ગુજરાત માંગે પરિવર્તન!  NSUI ના કાર્યકર્તાએ બંડ પોકાર્યો! ગુજરાત રાજ્યમાં કરારી હાર બાદ કોંગ્રેસનો કકળાટ ફરી બહાર આવ્યો.…

ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતી યુવતીએ કર્યું ચૂંટણી પ્રક્રિયામાં પટવાળાનું કામ! ચૂંટણીમાં થયો એક અચંબિત કરી દેનારો કિસ્સો!

ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતી યુવતીએ કર્યું ચૂંટણી પ્રક્રિયામાં પટવાળાનું કામ! ચૂંટણીમાં થયો એક અચંબિત કરી દેનારો કિસ્સો! રાજ્યમાં યોજાયેલ સ્થાનિક…

શ્રીરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ના પથ્થર પાણીમાં તરે છે! વિડીયો થયો વાયરલ

શ્રીરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ના પથ્થર પાણીમાં તરે છે! વિડીયો થયો વાયરલ આપ સૌ કોઈને ખબર હશે કે…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના રાજીનામા દ્વારા સફાઈ!

મહાનગરો બાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સફાયો ઇવીએમ પર ઠીકરું ફોડયું! અમિત ચાવડાનું રાજીનામુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં…

એરપોર્ટ પોલીસે કાયદો હાથમા લીધો,લાયસન્સ હોવા છતાં વાહન ચાલકને માર્યો માર! યુવકનો આક્ષેપ ચાર પોલીસકર્મીઓ દારૂ પીધેલા હતા!

   રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)           અમદાવાદનાં એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે પોલીસ અને પબ્લિક વચ્ચે જોરદાર ઘર્ષણ થયું…

વકીલો-પક્ષકારો સહિત લોઅર જયુડીશરીમાં ઉત્સાહની લાગણી! રાજયની તમામ નીચલી કોર્ટો તા.૧લી માર્ચથી પુન: ધમધમતી થશે

હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં અપાયેલી લીલીઝંડીને પગલે આવતીકાલે તા.૧લી માર્ચથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ નીચલી કોર્ટો કોર્ટ કામગીરી અને…

મહેસાણા જેલમાં એક કેદીના રામ બોલ્યા! રામ મંદિર માટે રૂપિયા 11000નું દાન આપ્યું…

મહેસાણા: આયોધ્યા વિવાદના અંત બાદ હવે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે દેશના ખૂણે…

રાજયમાં ફરી વધ્યો કોરોના કેર! રાજ્યના ચાર મહાનગરપાલીકામાં કેસોમાં રાત્રી કરફ્યુ ૧૫ દિવસ માટે લંબાવાયો

રાજ્યમાં  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 460 કેસ નોંધાયા અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના દર્દીઓના નવા…

માત્ર 15 વર્ષની ઉંમરે અભયને અત્યંત રેર સ્કોલિયોસિસ (scoliosis ) બિમારીનું નિદાન થયું,વયના કારણોસર ઓપરેશન માટે 3 વર્ષ રાહ જોવી પડી

દુનિયામાં માત્ર 2.5% લોકોમાં જોવા મળતી દુર્લભ બિમારીનો અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યે સુખરૂપ ઉકેલ આવ્યો વિરલ સિદ્ધિ : જે ક્યાંય શક્ય…

82 વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ પતિની સ્મૃતિમાં ફાયરના જવાનોને 1 લાખ 11 હજાર 111નું દાન કરી ઉમદા મિસાલ કાયમ કરતા અમદાવાદના ઉષાબહેન રાજેન્દ્ર મહેતા.

82 વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ પતિની સ્મૃતિમાં ફાયરના જવાનોને 1 લાખ 11 હજાર 111નું દાન કરી ઉમદા મિસાલ કાયમ કરતા અમદાવાદના…

Recent Comments

No comments to show.