તૌકતે વાવાઝોડામાં થયેલ બાગાયતી પાકોના નુકશાન બાદ ટેક્નિકલ માર્ગદર્શન સાથે વૃક્ષોને પુનઃ સ્થાપિત કરવામાં આવશે.
Views 🔥 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાતનો નવતર અભિગમ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નાળિયેરી-કેરી-આંબા સહિતના બાગાયતી પાકોના વૃક્ષો-ઝાડ પૂન: સ્થાપિત...