રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર) જ્યારથી કોરોના મહામારીના કારણે લોકડાઉન હોય કે કર્ફ્યુ હોય અથવા તો માસ્ક ના પહેરવાનો મુદ્દો હોય…
Author: admin
અમદાવાદ/રાજકોટમા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા જજ સામે તેમની પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવી!
રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર) અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમા રાજકોટ ખાતે ફરજ બજાવતાજ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સંદીપભાઈ ક્રિશ્ચન સામે તેમની પત્નીએ શારીરિક…
સુરતમાં વધુ એક હત્યાં થતા ચકચાર, દારૂના અડ્ડે બુટલેગરની કરપીણ હત્યાં, પ્રેમિકાની સામે મોતને ઘાટ ઉતારાયો!
રિતેશ પરમાર, ક્રાઇમ રિપોર્ટર સુરત સીટી અપરાધની સીટી બનતી જોવા મળી રહી છે કારણ કે રોજબરોજ સરાજાહેર થઈ રહી હત્યાઓનો…
જેતપુર તાલુકામા થયેલ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, ફરીયાદી પોતે લૂંટારો નીકળ્યો, રાજકોટ ગ્રામ્ય LCB એ ષડયંત્રનો પર્દાફાશ કર્યો
રીતેશ પરમાર(ક્રાઇમ રિપોર્ટર) ગત તારીખ 11/1/2021 ના રોજ રાજકોટ ગ્રામ્યના જેતપુર તાલુકાનાં થાણાગાલોલ થી જેતપુર જવાના રસ્તે રાત્રે સવા આઠ…
ગુજરાતના રાજકારણમાં એઆઇએમઆઇએમનો સત્તાવાર પ્રવેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટી ઉમેદવારોને ઉતારશેઅસદુદ્દીન ઓવૈસી પણ આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર અને પાર્ટીના પ્રોત્સાહન માટે…
રાજ્યમાં ચૂંટણીના ઢોલ વાગ્યા! રાજ્યમાં પાંચ વર્ષથી ગુમ નેતાઓ હવે આપના દ્વારે આવશે. લોકોશાહીના સૌથી મોટા તહેવારની તારીખો જાહેર થઈ.
સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું એલાન 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી81 નગરપાલિકાની ચૂંટણી પણ 21મી ફેબ્રુઆરીએ 28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતની…
અમદાવાદ: “તુ કપડા ફાડી નાખજે, કહેજે કે પોલીસે મારી ઈજ્જત પર હાથ નાખ્યો”, જાણો માસ્કની માથાકૂટ
અમદાવાદ: કોરોનાના પગલે વિશેષ કોરોના ગાઇડલાઈન નક્કી કરવામાં આવી છે. તંત્ર દ્વારા માસ્ક વગર ઘરની બહાર નીકળતા લોકોને પકડવામાં આવે…
મીના બહેન મહાન થયા આપ પણ મહાન બની શકો છો.! મૃતક માતાના અંગદાન કરી ત્રણ પુત્રીઓએ કર્યું આ સાર્થક કાર્ય…
ત્રણ પુત્રીરત્નએ મળીને “અંગદાન એ જ મહાદાન”ના મંત્રને સાર્થક કર્યો ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને માતાની યાદોને જીવંત…
ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય અને પ્રસંશનીય સેવા બદલ પદક, આશિષ ભાટિયા દ્વારા કરાયું સન્માન
રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર) ગુજરાત ATS મા કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ (ચેતન જાદવ)ને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અસાધારણ…
કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ! અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી
૫૦ થી વધુ ઓર્થોપેડિક તબીબોએ એકસાથે કોરોના રસી લીધી કોરોના સામે રક્ષણ મેળવવાની રસી સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર…