બનાસકાંઠા

અંબાજી બસ ડેપોએ ઇતિહાસ સર્જ્યો, એક દિવસમાં 26 લાખની કરી આવક

અંબાજી: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મોટી...

પીએમ મોદીના હસ્તે ઓલ ઇન્ડિયા રેડીયો એફએમ ટ્રાન્સમિટર થરાદનું કરાયું ડિઝીટલી લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દેશમાં કુલ -91 જેટલાં ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું  ડિઝીટલી લોકાર્પણ કરવામાં આવ્યું...

ABPSS દ્વારા પાલનપુરમાં યોજાયું પત્રકાર સંમેલન  : 300 પત્રકારો સંગઠન સાથે જોડાયા

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું બનાસકાંઠા જિલ્લા સંમેલન જિલ્લાના વિશાળ પત્રકારોની ઉપસ્થિતિ સાથે પાલનપુર ખાતે સંપન્ન થયું હતું. પાલનપુર શહેરના...

શ્રી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર થયો! જાણો હવે શું સમય આરતી અને દર્શન માટે છે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શન અને આરતીનાં સમયમા ફેરફાર થનાર છે. દિવસ મા ત્રણ વાર માતાજી ની આરતી થશે....

બનાસકાંઠાનું ગૌરવ! પશુપાલકની દીકરી યુનિવર્સિટીમાં પ્રથમ નંબર સાથે MBBS કર્યું

બનાસ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની નગમાએ યુનિવર્સીટીમાં પ્રથમ નંબર મેળવ્યો  બનાસકાંઠા જિલ્લામાં આવેલ સાડા ચાર લાખ પશુપાલક પરિવારોના આર્થિક યોગદાન થકી ચાલતી...

ભાનું અને પવને, પવનની ગતિએ ચોરી કરી કાર! સોલાની કાર પહોંચી અમીરગઢ

અમદાવાદથી ચોરાયેલ ઇનોવા કાર અમીરગઢ પાસે ઝડપાઇ પોલીસે ઇનોવા કાર સાથે બન્ને આરોપીઓને ઝડપી લીધા વાહન ચોરી એ રોજિંદી ઘટના...

‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરતું જીએસઆરટીસી

રોજની ૫૦૦ બસો મળી કુલ ૨૫૦૦ બસો આ પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે...

પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી

પાટણ: 19:01:2023 જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું...

અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે! દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ

અંબાજી,બનાસકાંઠા: 05'11'2022                              આગામી 8 નવેમ્બર નાં કારતકસુદ પુનમ નાં દેવ દિવાળીના રોજ વર્ષ નુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે ને...

30 તારીખે PM બનાસકાંઠામાં ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Views 🔥 વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805  આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું...

You may have missed

Translate »