Views 🔥 રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી સામે આવી છે. આ જાણકારી આપને…
Month: August 2021
સુરત શહેરમાં રીક્ષા ચાલક બન્યો મસીહા! કેવી રીતે બાળકો અને મહિલાનો જીવ બચાવ્યો જાણો
Views 🔥 સમગ્ર રાજ્યમાં આપઘાત તથા હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે સૌથી વધારે બનાવો સુરત શહેરમાંથી…
શું તમે જાણો છો વડોદરામાં લાયસન્સ નંબર જી/૭૨૯ કોનો છે અને શા માટે આપવામાં આવ્યો છે..?
Views 🔥 ૫૭ વર્ષથી રક્ત સેવામાં અવિરત કાર્યરત સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને ૧૯૬૪માં દર્દીઓની સારવાર માટે રક્તદાન મેળવવા અને સંલગ્ન…
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 677 બીન હથિયારી ASI ને 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા,
Views 🔥 આ નિર્ણયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રડ બનશે, રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) ગૃહ રાજ્યમંત્રી…
એડવોકેટ, પ્રેસ, પોલીસ, ડોક્ટર, સહિતના લખાણવાળા સ્ટીકર નહી લગાવવાના પરિપત્રને લઈ વિરોધ, અમદાવાદ બાર એસોસિએશને આંદોલનની ચીમકી આપી,
Views 🔥 રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) અમદાવાદ શહેરમાં વાહન પર એડવોકેટ, પોલીસ, પ્રેસ, ડોક્ટર સહિતના લખાણવાળા સ્ટીકર લગાવ્યા હશે…
ત્રીજી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અને લાઈવ ટેલિકાસ્ટ આ ચેનલ અને આ એપ પર જોઈ શકાશે,હેડિંગ્લે મા આજે શરુ થશે ત્રીજી ટેસ્ટ,
Views 🔥 રીતેશ પરમાર ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટમાં 151 રનની શાનદાર જીત હાંસલ કરનારી ટીમ ઇન્ડિયા બુધવારે…
ગાંધીનગરના લેકાવાડા ખાતે જીટીયુનું નવુ અદ્યતન બિલ્ડીંગ નિર્માણ કરાશે – સરકાર દ્વારા રૂ.260 કરોડની ગ્રાંટ મંજૂર
Views 🔥 સરકાર દ્વારા જીટીયુના નવા બિલ્ડીંગના બાંધકામ માટે લેકાવાડા ખાતે 100 એકર જમીન પણ ફાળવવામાં આવી નવું તૈયાર થતું…
જામનગરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રી રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ બેઠક.
Views 🔥 જામનગર: રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઈ જામનગરની મુલાકાતે છે ત્યારે આયોગના સભ્યશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે…
બનાસકાંઠા માટે ગર્વ સમાન દીકરી એવા રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો રાજુલબેન દેસાઈએ લીધી જામનગરની મુલાકાત.
Views 🔥 જામનગર: બનાસકાંઠાના માટે ગર્વ સમાન ગણાતા એવા બનાસકાંઠાના દીકરી હાલ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો રાજુલબેન દેસાઈ સૌરાષ્ટ્ર…
ગાંધીનગર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાન ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના આઘુનિક આવાસોનું વનમંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા કરાયું લોકાર્પણ
Views 🔥 ગાંધીનગર: ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉધાનના પ્રાણી સંગ્રહાયલ ખાતે સિંહ, વાધ અને દીપડા માટે ‘ઓપન મોટ’ પ્રકારના…