ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો
ગાંધીનગર : 08'01'2023ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામે યોજાયલાં વિશ્વ આંજણા મહાસંમેલનને સંબોઘતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમાજ...