આરોગ્ય

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન! રાજસ્થાન ભીલવાડાના દર્દીએ ગુજરાતના ચાર જરૂરિયાત મંદોને નવજીવન બક્ષ્યું

૩૫ વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : બે કિડની,લીવર અને હ્રદયનું દાન મળ્યું સિવિલમાં બે વર્ષમાં...

શાળા આરોગ્ય સ્ક્રીનીંગમાં ૩૧૯૫ બાળકોના કિડની, હૃદય, કેન્સર સહિતની બીમારીનું નિદાન કરવામાં આવ્યું

રાજ્યમાં ૮ મહિનામાં રાજ્યના ૮૮ લાખથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ આરોગ્ય ટીમ દ્વારા  છેલ્લા ૮ મહિનામાં દર મહિને ૧૧ લાખ...

સર્જરીમાં બેદરકારી બાદ કોમામાં સરી પડેલી યુવતીનું મોત, તબીબને રૂ.26 લાખ ચૂકવવા હુકમ

નવરંગપુરાના સ્પર્શ સર્જિકલ હોસ્પિટલના ડૉ.પાર્થિવ શાહને દંડ ફેફસાં પાછળના ભાગે નાની ગાંઠની સર્જરી બાદ તબિયત લથડી હતી 16મી ડિસેમ્બરે એક...

પાટણમાં થયો માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમ! માનસિક સ્વાસ્થ્યની જાણકારી આપવામાં આવી

પાટણ: 19:01:2023 જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું...

અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ગુજરાતનું પ્રથમ (ખાનગી) અને અત્યાધુનિક કોમ્પ્રીહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ યુનિટ શરૂ થવાથી અનેક લોકોને જીવનદાન મળશે ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટની સારામાં સારી સુવિધાઓ સરકારી અને ખાનગી...

જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછાખર્ચમાં થશે સાકાર

31 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક IVF કન્સલ્ટેશનઅમદાવાદ:24'12'2022WHO પ્રમાણે વિશ્વમાં આશરે 4.8 દંપતી અને 18.6 કરોડ લોકો વંધ્યત્વથી પીડાય છે. દરેક દંપતી...

ચેતી જાઓ! તમારું બાળકનું ધ્યાન રાખો, વાંચો ચોંકાવનારો કિસ્સો, ૧૦ વર્ષનું બાળક સોફ્ટ બોર્ડની પીન ગળી ગયું….જેણે શ્વાસનળીમાં કાણું પાડ્યું !

શ્વાસનળીમાં કાણું પડવાના કારણે ફેફસામાં હવા ભરાઇ જતા મોહિનને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ થવા લાગી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રોન્કોસ્કોપી...

રાષ્ટ્રીય આયુષ ચિકિત્સા ગૌરવ સન્માન 22022 અમદાવાદના યોગગુરુ ડો. મુનિષ કુમારને મળ્યું! સંજીવની વેલફેર સોસાયટી દ્વારા સન્માનવામાં આવ્યા

અમદાવાદ:20'12'2022 દેશ વિદેશમાં યોગ વિશે દિલચસ્પી વધી છે. સ્વાસ્થ્ય જાગૃતિ બાબતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ એક રામબાણ સાબિત થયું છે ત્યારે...

ઘોડિયાઘરની અછત! 60% મહિલાઓને ઘોડિયાઘર બાબતે કોઈ જાણકારી નથી

80% મહિલાઓ દ્વારા કહેવા  માં આવ્યું હતું કે બાળ સંભાળ ની સેવાઓ ના અભાવ ના કારણે તેઓ નોકરી કે રોજગારી...

આજે 7મી નવેમ્બર એટલે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દીવસ! જાણો કેન્સરની કહાની

અમદાવાદ: 07'11'20227મી નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ એ નોબેલ પુરસ્કાર વિજેતા...

You may have missed

Translate »