Category: ધર્મ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઉજવવામાં આવ્યો માઁ ખોડીયારનો જન્મ દિવસ!
સિવિલ હોસ્પિટલ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી ભક્તોની મેદની જામી સિવિલ હોસ્પિટલમાંઅમદાવાદ: 29'01'2023અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પોતાની સારવાર કરાવવા માટે આવતા હોય છે.[more...]
નિલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ!
મહાદ્રયાગ એવમ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઇડર: 29'01'2023 દારા ઇડરના બોલુન્દરા સોનગરાની પાવન ધરા પર નવિન ભધ્યાતિ ભવ્ય મંદિરમાં શિવ પરિવાર તથા ગામ દેવ દેવતાઓ સાથે[more...]
અમદાવાદમાં કરવામાં આવ્યું બ્રહ્મ ચોર્યાસીનું આયોજન , રાજ્યમાંથી 11 હજાર થી વધુ ભૂદેવ આવ્યા
અમદાવાદ:08'01'2023અમદાવાદ એસજી હાઇવે ખાતે આવેલા સોલા ભાગવતમાં 8 જાન્યુઆરી, 2023ના રોજ બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં ગુજરાતભરમાં વસતા તમામ બ્રાહ્મણો આ જ્ઞાતિભોજનમાં ભાગ લેવા[more...]
અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે! દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ
અંબાજી,બનાસકાંઠા: 05'11'2022 આગામી 8 નવેમ્બર નાં કારતકસુદ પુનમ નાં દેવ દિવાળીના રોજ વર્ષ નુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે ને આ ચંદ્ર ગ્રહણ થી ધાર્મીક[more...]
બે વર્ષના વિરામ બાદ ૫મી સપ્ટેમ્બરથી ૧૦મી સપ્ટેમ્બર સુધી યોજાશે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો… જય અંબે
Views 🔥 ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી માતાજીનું હૃદય બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓમાં વિશેષ આસ્થા ધરાવે છે શક્તિપીઠ અંબાજી દેવી ભાગવત પુરાણમાં[more...]
પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાળુઓને ગુજરાતના અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા વિનંતી કરી
Views 🔥 પ્રધાનમંત્રીએ વિડીયો સાથે ટ્વીટ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાળુઓને ગુજરાતમાં અંબાજી તીર્થધામ ખાતે સાઉન્ડ એન્ડ લાઇટ શોમાં ભાગ લેવા વિનંતી કરી છે. તેમણે[more...]
ચૈત્ર સુદ સાતમ એટલે ઓગણ ગામ ની બળિયા દેવ માટે આસ્થા નો દિવસ! 315 ફૂલ ગરબાથી થઈ ઉજવણી
Views 🔥 અમદાવાદ જિલ્લા ના વિરમગામ તાલુકા ના ઓગણ ગામ માં ઘણાં વર્ષો પુરાણી પરંપરા પ્રમાણે ગુજરાતી મહિના ની ચૈત્ર સુદ સાતમ એટલે ઓગણ ગામ[more...]
ડાંગ દરબારના મેળામા ઉમટી જનમેદની
Views 🔥 જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી સાથે મેળાની મોજ માણતા ડાંગીજનો ડાંગીજનો માટે હોળી પૂર્વે ભરાતો ડાંગ દરબાર એટલે ખાઉલા, પીઉલા, અને નાચુલા: જિલ્લા પ્રશાસન દ્વારા[more...]
શ્રી રામ નો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હતો. શ્રી રામની જન્મ તારીખ વર્તમાન કેલેન્ડર પ્રમાણે કઈ છે?
Views 🔥 અમદાવાદ: ભગવાન શ્રીરામનો જન્મ કેટલાં વર્ષ પૂર્વે થયો હતો. વર્તમાન ક્લેન્ડર મુજબ તેમની જન્મ તારીખ કઈ? આ પ્રશ્નોનો જવાબ ૧૩ વર્ષના દીર્ઘ સંશોધન[more...]
માનવ મહેક મોહન મિત – જ્ઞાન ભક્તિનો અનોખો કાર્યક્રમ
Views 🔥 યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માનવ મહેક મોહન મિત' વિષય પર જ્ઞાન-ભક્તિનાં અનોખા કાર્યક્રમનું આયોજન તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૧, રવિવારે સાંજે ૬:૦૦[more...]