રાજ્ય

ભારતીય રિઝર્વ બેંકનો મોટો નિર્ણય! 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ, 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં બદલાવી શકાશે

RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે 2 હજારની ચલણી નોટ પર...

વડોદરામાં રૂ. ૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લોકાર્પણ! ૨૧મી મેં ના રોજ આરોગ્યમંત્રી દ્વારા લોકાર્પણ

આ લેબને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધના નમુનાઓનું પૃથ્થક્કરણ માટે સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે દેશમાં...

શિક્ષકે પ્રાકૃતિક ખેતી અપનાવી શરૂ કર્યો કુદરતની સેવાનો યજ્ઞ

માંડલ તાલુકાના શિક્ષક મેહુલભાઇ દયાળજીભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો - શિક્ષક ખેડૂતની મહેનત - પ્રાકૃતિક ખેતી...

નારી સંરક્ષણ ગૃહમાં આશ્રિત બહેનોને હવે લગ્ન સહાય રૂપિયા ૧,૫૦,૦૦૦/- થઈ

નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના લગ્ન સહાયમાં નોંધપાત્ર વધારો: મહિલા અને બાળ વિકાસ મંત્રી ...

શુ આપને “અમર’ થવું છે તો એક મુલાકાત લો “અમર કક્ષ”ની! અત્યાર સુધી 109 લોકો થયા અમર

અંગદાતાઓની સ્મૃતિમાં “અમર કક્ષ” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નવનિર્મિત “અમર કક્ષ”નું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

12 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે...

આઝાદી બાદ પ્રથમવાર ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામના ગ્રામજનોને મળી ‘નલ સે જલ’ની ભેટ

મહાદેવપુરા ગામને મળ્યાં નલ સે જલ યોજનાનાં સુફળ 'નલ સે જલ' યોજના અંતર્ગત મહાદેવપુરા ગામને ૧૦૦ ટકા નળ જોડાણથી આવરી...

છેલ્લા 9 વર્ષોમાં 1.39 લાખથી વધુ હૃદય સંબંધિત સારવાર, 17556 કિડની કેસીસની સારવાર અને 10860 કેન્સર કેસીસની સારવાર

છેલ્લા 1 જ વર્ષમાં 17,544 હૃદય સંબંધિત સારવાર, 724 કિડનીના કેસીસ તથા 337 કેન્સરના કેસીસની સારવાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ...

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ! લાખો પરિવારોને  મળ્યું  ‘પોતાના સપનાનું ઘર’

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો જ્યારે (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ વર્ષ...

રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતના જજનું પ્રમોશન

અન્ય 68 ન્યાયધીશોની અલગ અલગ જિલ્લાઓમાં બદલી સાથે બઢતી રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતના જજનું પ્રમોશન થયુ છે. જેમાં...

You may have missed

Translate »